loader-missing
 ||  જાહેરાત માટે

પ્રેતબલી એટલે શું?


પ્રેતબલી એટલે શું?
જે કોઈ મનુષ્ય ની  ઈચ્છા અધુરી રહી ગઈ હોય અથવા તેનું મૃત્યુ સમય પહેલા થયું હોય. તેમજ તે જીવ પાછળ તેના પરિવાર જનો કઈ ના કરતા હોય અને ઘણો સમય થઇ ગયો હોય ત્યારે  તે જીવ પ્રેત યોની માં જાય છે.જયારે તે પ્રેત યોની માં હોય છે ત્યારે  તે પરિવાર ને હેરાન કરે છે તેમજ તે જીવ ને કોઈ સાથે સબંધ હોતો નથી બસ તે જીવ બદલો લેવાની તમન્ના રાખે છે.ત્યારે તેની પાછળ પ્રેત બલી અવશ્ય કરવું  ત્યારે તે જીવ પ્રેત યોની માંથી પિતૃ યોની માં જાય છે ત્યાર પછી તેની પાછળ નારાયણ બલી કરી અને તે પિતૃ નો ઉદ્ધાર કરવો ,,વધારે જાણકારી માટે કોન્ટેક્ટ કરવો